गुरुवार, 13 फ़रवरी 2025
  • Webdunia Deals
  1. खबर-संसार
  2. »
  3. समाचार
  4. »
  5. प्रादेशिक
Written By भाषा
Last Modified: मुंबई , शुक्रवार, 22 जून 2012 (08:52 IST)

महाराष्ट्र मंत्रालय में लगी आग बुझी

महाराष्ट्र मंत्रालय में लगी आग बुझी -
P.R
મેથી - મોઢાની દુર્ગંધથી બચવા માટે મેથીના દાણાં લો અને તેને પાણી સાથે કે ચા સાથે નિયમિત લેવાના રાખો.

ઍવકાડો(જમરૂખના આકારનું ઉષ્ણકટિબંધનું એક ફળ) - મોઢાની વાસને દૂર કરવા માટેનો આ એક પ્રભાવી માર્ગ છે. આ ફળના સેવનથી વાસ જ દૂર નથી રહેતી પણ દાંતનો સડો રોકાય છે અને દાંત સ્વચ્છ રહે છે.

જામફળ પણ દૂર કરશે આ સમસ્યા - જામફળ ખાવાથી મોઢાની વાસ દૂર રહે છે અને આનાથી પેઢામાંથી થઇ રહેલા રક્તસ્રાવમાં રાહત મળે છે.

કાચા ફળ અને શાકભાજીનો રસ - બધા ફળો અને શાકભાજીની રસથી મોઢાની દુર્ગંધ દૂર કહે છે અને જેમને આ સમસ્યા હોય તેમણે વધારે પ્રમાણમાં આવા રસોનું સેવન કરવું જોઇએ.