• Webdunia Deals
  1. खबर-संसार
  2. समाचार
  3. अंतरराष्ट्रीय
Written By भाषा
Last Modified: वॉशिंगटन , मंगलवार, 8 जुलाई 2014 (10:16 IST)

फर्जी नहीं है बगदादी का वीडियो-अमेरिका

बगदादी का वीडियो
જે તમે કમાવ્યું એ તમારું ભાગ્ય હતું, પણ આગળ તમારી ઇચ્છા શક્તિ મુજબ તમે તમારું ભાગ્ય  બદલી શકો છો. 
 
નીચેની પંક્તિઓનું  દરરોજ રટણ કરવાથી હનુમાનજી સાથે યમ, કુબેર અને અન્ય  દેવી-દેવતાઓની કૃપા મળે છે. કુબેરદેવની કૃપાથી તમારી તિજોરીની સંપત્તિ ક્યારેય ખાલી નહી થાય અને હંમેશા ભરેલી રહેશે. 
 
જમ કુબેર દેગપાલ જહાં તે . 
કવિ  કોબિદ કહિ સકે કહા તે 
 
માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થતાં જ કુબેરજી પોતાનો ખજાનો તેના ભક્તો માટે ખોલી આપે છે. આથી માતા લક્ષ્મીની સાથે સાથે કુબેરજીનુંં ચિત્ર કે  શ્રી રૂપ ઘરમાં સ્થાપિત કરો. વાસ્તુ શાસ્ત્ર મુજબ  માતા લક્ષ્મી અને કુબેરજીના આ ચિત્રો અથવા  શ્રી રૂપ ઉત્તર  દિશા તરફ  સ્થાપિત કરો. જેથી  ઉત્તર દિશા સક્રિય થશે અને બધી આવતી મુશ્કેલીઓનો નાશ થશે.